The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized અંકલેશ્વર: કોસમડી નજીક મારી નાખવાની ધમકી આપી પરિણીતા સાથે આચરાયું દુષ્કર્મ

અંકલેશ્વર: કોસમડી નજીક મારી નાખવાની ધમકી આપી પરિણીતા સાથે આચરાયું દુષ્કર્મ

0

અંકલેશ્વર ના કોસમડી નજીક એક પરપ્રાંતિય મહિલાને આરોપીએ હવસનો શિકાર બનાવી છે. મહિલાના કહેવા પ્રમાણે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવાર નવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીનું નામ લંલન પાલ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ પરિણીતાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના બનાવો હવે સમાજ માટે એક ચિંતાનો વિષય બન્યો છે. સાથેજ વધતા જતા દુષ્કર્મના બનાવોને કારણે મહિલાઓની સુરક્ષાને લઈને પણ ગંભીર સાવાલો ઉઠી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!