ભરૂચની જી.એન.એફ.સી.ટાઉનશીપ પાસે આવેલ વિશ્વનાથ ટાઉનશીપના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ૧૨ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૫૩ લાખના મુદ્દામાલની ચોરી કરી...
ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા પોલીસ અધિક્ષક ડૉ.લીના...