The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #SP BHARUCH

Browse our exclusive articles!

અંકલેશ્વરમાં સગો પિતા બન્યો હેવાન, 12 વર્ષિય પુત્રી પર અનેકવાર આચર્યું દુષ્કર્મ

અંકલેશ્વર તાલુકામાં સગા બાપે દીકરીને હવસનો શિકાર બનાવતા મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. પિશાચ બનેલા પિતાએ ત્રણ મહિનામાં કેટલી વખત માસુમ પુત્રીને પીંખી નાખી...
00:02:04

આમોદ કાંકરિયા ધર્માંતરણ કેસમાં વધુ 4 આરોપી ઝડપાયા

હિન્દૂ આદિવાસીઓને લોભ, લાલચ, પ્રલોભનો આપી 150 લોકોના ધર્મ પરિવર્તનમાં ધરપકડનો આંક 14 થયો આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણ કેસમાં તપાસ ટીમોએ...

અંકલેશ્વરમાં બાપુનગર ગાંધી માર્કટ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તરફથી મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તથા અગાઉ નોંધાયેલ વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે.લોકલ ક્રાઇમ બ્રાન્ચના...

ભરૂચમાં બાઇક ચોરીના ગુનાઓનો એક રીઢો આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો

ભરૂચ શહેર એ ડીવી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ શ્રવણ ચોકડી તથા મઢુલી સર્કલ ખાતેથી અલગ અલગ ચાર બાઇકોની ચોરી થવા પામી હતી. જે બાઇક ચોરી...

ભરૂચ જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વીઝીટમાં મળ્યા ૭ મોબાઇલ,ચાર્જર,ઇયરફોન

ચેકિંગ દરમ્યાન જેલની અલગ અલગ બેરેકોમાંથી તથા કેદીઓ પાસેથી કુલ-૦૭ મોબાઇલ તથા ચાર્જર,ઇયરફોન વીગેરે મળી કુલ ૧૨,૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરાયો. જીલ્લાઓમાં આવેલ જેલોમાં ગેરકાયદેસરની...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!