The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: NARMADA JILLA CONGRESS

Browse our exclusive articles!

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તારને તરીકે જાહેર કરાયો નો ડ્રોન ઝોન

નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.એમ.ડિંડોરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ તથા આમુખ-૨ થી તેમને મળેલ સત્તાની રૂએ...

કોંગ્રેસના આગેવાનો ઘરે ગાંધીનગર જાય તે પૂર્વે જ નજરકેદ

ગત રવિવારે રાજ્યભરમાં યોજાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની કોંગ્રેસે ફરિયાદ ઉઠાવી છે. જ્યારે સરકારે પેપર ફૂટ્યું નથી પરંતુ ગેરરીતિ થઈ છે તેમ કબુલ્યું...

નર્મદા પોલીસે જુદી જુદી જગ્યાએથી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી

પોલીસ અધિક્ષક, નર્મદાની સુચનાઓ અને માર્ગદર્શન હેઠલ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબીશનની બદીની નેસ્તનાબુદ કરવા તા.૨૫/૦૩/૨૦૨૨ ના એક પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ...

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં મંડાળાની આદિવાસી દીકરી ઝળકી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં દેડીયાપાડા તાલુકાના મંડાળા ગામ ની આદિવાસી દીકરી ઝળકી. તાજેતરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની એમ.એસ.ડબલ્યું સેમ -4 ની પરીક્ષામાં નર્મદા જિલ્લા ના...
00:03:12

જુઓ શું કહ્યું છોટુભાઇ વસાવાએ કોંગેસ અને ભાજપ સરકાર માટે!

હાલ 2022 ની  વિધાનસભા ની ચૂંટણી આવી રહીછે ત્યારે હાલ તમામ પક્ષો પોતાની કામગીરીમાં લાગી ગયા છે અને તમામ પક્ષો પોતાના સત્તાપક્ષો જિતસેના દાવાઓ...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!