એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે ઘાટનું નિર્માણ કરી શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઈટીંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા...
નર્મદા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તા.૨૧ મી ફેબ્રુઆરી,૨૦૨૨ ના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે આજે જિલ્લા...
શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડા દ્વારા ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ખેડુત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નર્મદા જિલ્લા ભારતીય જનતા...
સગીરાના પિતાએ દીકરીના અપહરણની યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
નર્મદા જિલ્લાના દેડીયાપાડા સામુહિક દુષ્કર્મ ના કેસની તપાસ હજુ ચાલુ છે, ત્યાં ગરૂડેશ્વર તાલુકાના એક ગામની...