The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: MP-BHARUCH

Browse our exclusive articles!

ભરૂચ ખાતે વિધવા સહાય અંગેના કેમ્પનું સફળ આયોજન

ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર- ભરૂચના સંયુકત ઉપક્રમે ઉત્કર્ષ પહેલ અંતર્ગત વિધવા સહાય યોજના અંગે ભરૂચ શહેરી વિસ્તારમાં વિવિધ વોર્ડમાં તા.૧૯/ ૦૩/ ૨૦૨૨...

ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહે આમોદ ભાજપના પાંચ સદસ્યોને આપી નોટીસ,માંગ્યો ખુલાશો

બે સદસ્યોએ સોગંદનામું કરી ભાજપમાં જ રહ્યા હતાં. ત્રણ દિવસમાં સંતોષકારક ખુલાસો નહીં આપે તો પક્ષાંતર ધારા મુજબ કાર્યવાહી કરવા ચીમકી આપી. આમોદ નગરપાલિકામાં...

જળ અભિયાનના પાંચમાં તબક્કાનો સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે દેડીયાપાડાના પાટડી ગામથી પ્રારંભ

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ નર્મદા જિલ્લામાં "સુજલામ્ સુફલામ જળ અભિયાન-૨૦૨૨" નો પાંચમા તબક્કાનો દેડીયાપાડા તાલુકાના પાટડી ગામેથી તળાવ ઉંડુ કરવાના કામનું ખાતમુર્હત...

ભરૂચના નંદેલાવથી સુજલામ-સુફલામ જળ અભિયાનનો નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે પ્રારંભ

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે આજે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે ગામ તળાવ ઉંડું કરવાના કામનું ખાતમુહુર્ત કરી  સુજલામ-સુફલામ જળ અભિયાનનો વિધિવત પ્રારંભ...

ખોખરાઉંમરની હોળીના તહેવારની ઘેરૈયાઓ સહિત ગ્રામજનોની અનોખી પહેલ

આદિવાસી સમાજના વડીલોની માન્યતા મુજબ હોળીની આસ્થા દેવમોગરા માતાજીના મેળા સમાપ્તિ સાથે જોડાયેલી છે. શિવરાત્રીના ત્રીજા દિવસ એટલે કે ગીંબદેવના દિવસે થી મોટાભાગના ઘેરૈયાઓ...

Popular

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...

૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઝઘડિયા કોર્ટ સંકુલમાં ઉજવણી કરવામાં આવી

૨૧ મી જૂન વિશ્વ યોગ દિન નિમિત્તે વિશ્વભરમાં તેની...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!