The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: MLA JAMBUSAR

Browse our exclusive articles!

ભરૂચ : વિધાનસભાની ચૂંટણીમાં 5 માંથી 4 રાજ્યમાં કેસરિયો લહેરાતા મનાવાયો વિજયોત્સવ

ભરૂચ જિલ્લા ભાજપાના કસક કાર્યાલય ખાતે ફટાકડા ફોડી જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો એકબીજા ની મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો 5 રાજ્યમાં સુપડાસાફ થઈ જતાં...

જંબુસર : નન્હી કલી પ્રોગ્રામ હેઠળ ફૂટબોલ લીગ ચેમ્પિયનશીપ યોજાઇ

જંબુસર આમોદ વિસ્તારને સાત હજાર ઉપરાંત નાની બાળાઓને શૈક્ષણિક સહાય નાંદી ફાઉન્ડેશન દ્વારા નન્હી કલી પ્રોગ્રામ હેઠળ  પ્રોગ્રામ ઓફિસર વિશાખાભાલેના માર્ગદર્શન હેઠળ બાળાઓને સી...

જંબુસર : બીએપીએસ સ્વામીનારાયણ મંદિર જંબુસરનો ૧૯ મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન

સત્સંગથી જીવનમાં દ્રઢતા આવે છે અને સારા સંસ્કારોનું સિંચન થાય છે : પૂ. રાજેશ્વર સ્વામી સંસ્કૃત્તિનો આધાર મંદિર છે. મંદિરના માધ્યમથી દર્શન, કિર્તન, કથાવાર્તાનો...

જંબુસર : સ્વીપ અંતર્ગત એચ.એસ હાઇસ્કુલ ખાતે પોસ્ટર મેકીંગ સ્પર્ધા યોજાઇ

જંબુસર શ્રીમતી એચ એસ શાહ હાઇસ્કૂલ ખાતે રાષ્ટ્રીય મતદાર જાગૃતિ અભિયાનમાં જાગૃતિ લાવવા  સ્વીપ અંતર્ગત પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન  જંબુસર મતદાન અધિકારી અને નાયબ...

જંબુસર : સરદારપુરા અને ડોલિયામાં પીવાનું પાણી નહીં મળતા ગ્રામજનોમાં આક્રોશ

જંબુસર તાલુકાના સરદારપુરા અને ડોલિયા ગામે ૨૨  દિવસથી પાણી પુરવઠા દ્વારા પાણી પહોંચતું ન હોય ગ્રામજનોએ લેખિત મૌખિક રજુઆતો કરવા છતાં પરીણામ શુન્ય ધ્યાને...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!