વાગરાના દેત્રાલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામલલ્લાની મહાઆરતી,૧૦૧ ત્રિશુલ દીક્ષા સાથે મહાપ્રસાદી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં રામભક્ત ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
વાગરા...
ભરૂચ જિલ્લામાં રેતી-માટીની લિઝોનો મામલો વિવાદની એરણે છે. સાંસદ મનસુખભાઇ વસાવાએ લીઝો અને ટ્રાન્સપોર્ટરોની સામે બાંયો ચઢાવતા મામલો વધુ ગરમાયો હતો. આ બધાની વચ્ચે...
ભરૂચ શહેરના શક્તિનાથ મંદિર પાસે આવેલ મેદાન ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સહિતના મંડળો દ્વારા ગુજરાતમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના...