ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા હેઠળ ડેમ હટાવો આદિવાસી બચાવો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આદિવાસી લોકો તેમના હક્કો માટે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો ગાંધીનગર પહોંચ્યા હતા....
કાશ્મીરી પંડિતો પર ૩૨ વર્ષ પહેલા થયેલા અત્યાચારને દર્શાવતી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપેલા નિવેદન બાદ સોશયલલ મીડિયા પર...
બે સદસ્યોએ સોગંદનામું કરી ભાજપમાં જ રહ્યા હતાં.
ત્રણ દિવસમાં સંતોષકારક ખુલાસો નહીં આપે તો પક્ષાંતર ધારા મુજબ કાર્યવાહી કરવા ચીમકી આપી.
આમોદ નગરપાલિકામાં...