The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: DEDIYAPADA

Browse our exclusive articles!

દેડીયાપાડાના સેલબામાં જુગાર રમતા ૬ ખેલીઓ ઝડપાયા

સાગબારા પોલીસ ટીમ તેમના વિસ્તારમા તકેદારી પેટ્રોલીંગમા હતી. દરમ્યાન તેમને બાતમી મળેલ કે, સેલંબા ઇન્દીરા આવાસ ફળીયાની પાછળ આવેલ ખાડીના કિનારે કેટલાક ઇસમો પત્તાપાનાનો...

દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત દિવસ અને વિશ્વ કઠોળ દિવસનું આયોજન કરાયું

આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર ના સંયુકત ઉપક્રમે રવિ અને ઉનાળુ પાક પર ખેડૂત દિવસ અને વિશ્વ કઠોળ દિવસનું આયોજન કરાયું દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર...

સાગબારા સરકારી વિનયન કોલેજ ખાતે સપ્તધારા અંતર્ગત વિવિધ ડે ની કરાઇ ઉજવણી

નર્મદા જિલ્લાના સાગબારા સરકારી વિનયન કોલેજ ખાતે ‘સપ્તધારા અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓમાં કોલેજનાં દિવસો યાદગાર બની રહે માટે વિવિધ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં...

દેડીયાપાડાના ગારદામાં નલ સે જલ યોજના અંતર્ગત શુદ્ધ પાણીની લાઈન શોભાના ગાંઠિયા સમાન

એક વર્ષ થી બનાવેલા નળ માં એક ટીપું પણ પાણી આવ્યું નથી, પાઇપલાઇન જમીન માં દાટવાની જગ્યા એ પાથરવામાં આવી !! ગ્રામજનો મા...

નિવૃત્ત IASએ મનોજ અગ્રવાલ IPS અધિકારીને નોકરી માંથી સસ્પેન્ડ કરવા મુખ્ય મંત્રીને લખ્યો પત્ર

ઉમરપાડા નાં અગ્રણી IAS Retd.જગતસિંહ વસાવા દ્વારા લખાયો મુખ્યમંત્રી ને પત્ર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને માંગરોળ ઉમરપાડા ના અગ્રણી એવા ASI Retd.જગતસિંહ વસાવા...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!