ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે, અંકલેશ્વર કોસમડી ગામ નજીક આવેલ નવી કોલોની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગારધામ...
ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ સ્થિત મુક્તિ નગરમાં આવેલા બિઝનેસમેનના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં સોના-ચાંદીના ઘરેણાં, રોકડાં અને યુ.એસ.ડોલર મળી કુલ 30.28 લાખની...