The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #congress

Browse our exclusive articles!

મેરા ટીચર મેરા હીરો થીમ ઉપર જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા શિક્ષક દિન ઉજવાયો

ભારતાના સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન મુજબ જે.એસ.એસ ભરૂચના પેટા કેન્દ્રો કોંઢ તા. વાલિયા, ઓચ્છણ તા. વાગરા તેમજ ભરૂચ શહેરના પાંચબત્તી કેંન્દ્ર ખાતે શિક્ષક...

માટીની પ્રતિમાઓનું ભરૂચ નર્મદામાં વિસર્જન કરવાની મંડળોની માંગથી પાલિકા મુંઝવણમાં

ભરૂચમાં વર્ષોથી ગણેશજીની પ્રતિમાઓનું નીલકંઠેશ્વર મહાદેવ મંદીરના ઘાટ ખાતે વિસર્જન કરવામાં આવતું હતું. ત્યારબાદ ગણેશજીની વિશાળ પ્રતિમાઓની સ્થાપનાનો ટ્રેન્ડ ચાલુ થતાં વિશાળ પ્રતિમાઓનું વિસર્જન...

અંકલેશ્વર ભાગ્યોદય સોસાયટી નજીક ટ્રાવેલ્સ સંચાલક પર ફાયરિંગ મામલે વધુ બે ઝડપાયા

ગઇ તા. ૦૩/૦૮/૨૦૨૨ ની રાતે અંકલેશ્વર શહેર વિસ્તાર અલનૂર કોમ્પ્લેક્ષ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા પોતાની જ્યૂપિટર ગાડી લઇ...

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ગુરુવંદના સાથે શિક્ષક દિનની કરાઈ ઉજવણી

ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવા આવે છે. જેના ભાગરૂપે દરેક શાળાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે...

અંકલેશ્વરમાં 73માં વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી

અંકલેશ્વરના જીનવાલા કેમ્પસમાં આવેલા ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે સામાજીક વનીકરણ રેન્જ અંકલેશ્વરના ઉપક્રમે અંકલેશ્વર-હાંસોટ તાલુકા કક્ષાનો 73મો વન મહોત્સવ પૂર્વ મંત્રી...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!