The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: CMO

Browse our exclusive articles!

00:04:26

ભરૂચ : ૬૦ મહીલાઓના ૬ જૂથને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂ.૬ લાખના અપાયા ચેક

માજી મંત્રી ખુમાનસિંહ વાંસીયા અને ચીફ ઓફીસરના હસ્તે કરાયું ચેક વિતરણ સ્વસહાય જૂથની ૬૦ બહેનોને રૂપિયા ૬ લાખના ચેક અર્પણ ભરૂચમાં સેવાની ભેખ ધારી...

જંબુસર : સરદારપુરા અને ડોલિયામાં પીવાનું પાણી નહીં મળતા ગ્રામજનોમાં આક્રોશ

જંબુસર તાલુકાના સરદારપુરા અને ડોલિયા ગામે ૨૨  દિવસથી પાણી પુરવઠા દ્વારા પાણી પહોંચતું ન હોય ગ્રામજનોએ લેખિત મૌખિક રજુઆતો કરવા છતાં પરીણામ શુન્ય ધ્યાને...

કેન્દ્ર સરકારના ઈન્ડિયન એમ્બેસી સાથેના સતત પ્રયાસોથી અમે ભારત હેમખેમ પરત ફર્યા છીએ: ક્રિષા માંગુકીયા

યુક્રેનથી સુરત પરત ફરેલી ક્રિષા માંગુકીયાએ કહ્યું હતું કે, હું યુક્રેન ટેર્નોપિલ શહેરમાં આવેલી ટેર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS નો અભ્યાસ કરૂ છું. રશિયા...

દેડીયાપાડા : પાટવલી ગામે ભીષણ આગમાં બેઘર બનેલા લોકોની વ્હારે આવ્યા ધારાસભ્ય મહેશ વસાવા

દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ લાગી હતી. આદિવાસીઓના કાચા મકાનમાં લાગેલી આગે જોત જોતામાં 18 જેટલા ઘરોને ચપેટમાં લઈ લેતા દોડધામ મચી ગઈ...

દેડીયાપાડા : રીગાપાદર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની નોંધાઇ ફરિયાદ

એમ.ડી.એમ.સંચાલકને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવતા...

Popular

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...

૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઝઘડિયા કોર્ટ સંકુલમાં ઉજવણી કરવામાં આવી

૨૧ મી જૂન વિશ્વ યોગ દિન નિમિત્તે વિશ્વભરમાં તેની...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!