The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #BJPGovernment

Browse our exclusive articles!

જન નાયક બિરસા મુંડાની 148મી જન્મજયંતિની કરાઇ ઠેરઠેર ઉજવણી

જન નાયક ભગવાન બિરસામુંડાની 148 મી જન્મ જ્યંતી નિમિતે ભરૂચ જિલ્લાકક્ષાની ઉજવણીનું ભવ્ય આયોજન નેત્રંગમાં કરાયું હતું. આદિવાસી સમાજ અને કોંગ્રેસી આગેવાનો દ્વારા આજે જનનાયક...

જાણો કેમ ઉજવાય છે કારતક મહિનાના કૃષ્ણ પક્ષના બીજા દિવસે ભાઈદૂજનો તહેવાર

ભાઈ દૂજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધનું પ્રતીક છે. આ તહેવાર કારતક મહિનામાં ઉજવવામાં આવે છે.હિંદુ કેલેન્ડરમાં, દિવાળી અને ગોવર્ધન પૂજા પછી...

અમારા ભાજપ સામે મજબૂત ઉમેદવાર મુમતાઝ પટેલ, બાકી ચૈતર ફૈતર તો પાણી ભરે, રીંગણા-બટાકા : મનસુખ વસાવા

ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આપ અને કોંગ્રેસ આગેવાનો સામે ભડાસ કાઢી છે. ચૈતર વસાવા સામે ભાજપના ઈશારે પોલીસે કેસ નથી કર્યો પણ તેમને...

આપ MLA ચૈતર વસાવાએ દિવાળી અજ્ઞાતવાસમાં જ વિતાવી પડશે..!

આદિવાસી આપ MLA એ દિવાળી અજ્ઞાતવાસમાં વિતાવવી પડે તેવો વારો આવ્યો છે. કોર્ટે ચૈતર વસાવાના આગોતરા અંગે વધુ સુનાવણી 20 નવેમ્બરે નિયત કરી, તો...

ભરૂચ બ્રહ્મકુમારીઝમાં પ્રભાદીદી બન્યા આબુ-જ્ઞાન સરોવરના ડિરેક્ટર

ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે ભાઈબીજ તિલક ભોગ અને આબુ જ્ઞાન સરોવરમાં પ્રભાદીદીની ડિરેક્ટર તરીકે નિમણુંક બદલ ભવ્ય સન્માન સમારંભ...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!