વાગરાના દેત્રાલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામલલ્લાની મહાઆરતી,૧૦૧ ત્રિશુલ દીક્ષા સાથે મહાપ્રસાદી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં રામભક્ત ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
વાગરા...
ભરૂચ શહેરના શક્તિનાથ મંદિર પાસે આવેલ મેદાન ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સહિતના મંડળો દ્વારા ગુજરાતમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના...
ભરૂચ શહેરના લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં રામ મહોત્સવમાં અગ્રણીઓએ ભગવાન શ્રી રામની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.
વિશ્વ હિન્દૂ પરિષદ ભરૂચ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભરૂચ...