The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #AnkleshwarGIDC

Browse our exclusive articles!

અંકલેશ્વરના વ્યાજખોરે 5.78ની સામે 9 લાખ વસુલી કર્યો કેસ!

અંકલેશ્વરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઓલપાડ ખાતે આવેલ મોરથાણના કિરીટ પુરોહિત તથા તેમનો પુત્ર સંજય સાત વર્ષથી અંકલેશ્વર ખાતે રહે છે....
00:01:32

અંકલેશ્વરની કર્માતુર ચોકડી પાસે મોડી રાતે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં લાગી આગ

અંકલેશ્વર GIDCની કર્માતુર ચોકડી પાસે આવેલ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં મોડી રાતે અચાનક આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી જવા પામી હતી.જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ...
00:01:29

અંકલેશ્વરના ચીલઝડપના બે ગુનાનો ભેદ ઉકેલાયો ,૨ ઝડપાયા,૨ વોન્ટેડ

અંકલેશ્વર GIDC માં આવેલ ખુશ હાઇટ્સના પાર્કિંગમાં પોતાની ફોરવ્હીલ ગાડી પાર્ક કરી , લોક કરી નવું મકાન જોવા ગયેલ બાદ પરત આવતા અજાણ્યા ઇસમો...

અંકલેશ્વરમાં બે વિસ્તારમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી કરી લાખોની ચોરી

અંકલેશ્વરમાં બે અલગ વિસ્તારમાં તસ્કરોએ ૨ બંધ મકાનોને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંન્ને ચોરીના ગુનાઓ નોંધી ડોગ...

અંકલેશ્વર જનતાનગર પુષ્પકુંજ સોસાયટીમાં શ્રાવણીયો જુગાર રમતા 19 ઝડપાયા

અંકલેશ્વર શહેરના જનતાનગર પુષ્પકુંજ સોસાયટીના એક મકાનમાં અન્ય જિલ્લાઓમાંથી જુગાર રમવા આવેલા 19 જુગારીઓને LCB ની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના રૂ. 2.31...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!