The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: AMOD

Browse our exclusive articles!

આમોદના કાછીયાવાડ ખાતે ગાયત્રી મંદિરે ૨૨ મો પાટોત્સવ ઉજવાયો

આમોદમાં આવેલા કાછીયાવાડ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મંદિરના ૨૨ માં પાટોત્સવ નિમિત્તે ૧૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવાં આવ્યું હતું.ગાયત્રી પરિવારના બહેનોએ વેદ ઋચાઓ...

આમોદના સીમરથા ગામે શ્રી રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

આમોદ તાલુકાના સિમરથા ગામે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.જેમાં પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન તથા જાનકીજી તથા લક્ષ્મણ તથા...

આમોદના રોધ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત,કારની ડીકીમાં મળ્યા ૯ બકરા

આમોદ તાલુકના રોધ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે...

આમોદમાં સુખદ સમાધાન થતાં સફાઈ કામદારોએ કર્યા પારણા

આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રતિનિધિઓ પોતાની પડતર માંગણીઓને ઘણાં સમયથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠાં હતાં.પરંતુ તેઓનું કોઈ નિરાકરણ આવતું નહોતું.જેથી સફાઈ કામદારોના પ્રતિનિધિઓ ના...

આમોદ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે શાંતાબેન રાઠોડે ચાર્જ સંભાળ્યો

ગુજરાત હાઇકોર્ટનો અંતિમ હુકમ ના થાય ત્યાં સુધી અથવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ના થાય ત્યાં સુધી કલેકટરનો હુકમ. આમોદ નગરપાલિકાના અણઘડ અને અંધેર વહીવટથી...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!