આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ૨૭ મી માર્ચના રોજ બિનહરીફ ચૂંટણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે દશરથભાઈ ચૌધરી તેમજ મહામંત્રી તરીકે ઇલ્યાસભાઈ પટેલની...
કાશીના વિદ્વાન પંડિતો દ્વારા વેદોના મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ યોજાશે
આમોદમાં તિલક મેદાન ખાતે આવેલા શ્રી વેરાઈ માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન...
આમોદ પાલિકામાં તા.૩જી માર્ચના રોજ પ્રમુખ ઉપપ્રમુખ વિરૂદ્ધ પસાર થયેલી અવિશ્વાસની દરખાસ્ત બાબતે આમોદ પાલિકાના અપક્ષના ૧૦ સદસ્યો તેમજ ભાજપના સાત સદસ્યોએ પણ મત...
બે સદસ્યોએ સોગંદનામું કરી ભાજપમાં જ રહ્યા હતાં.
ત્રણ દિવસમાં સંતોષકારક ખુલાસો નહીં આપે તો પક્ષાંતર ધારા મુજબ કાર્યવાહી કરવા ચીમકી આપી.
આમોદ નગરપાલિકામાં...