The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ગરૂડેશ્વર વ્રજ રેસીડેન્સીના રહેણાંક મકાનમાંથી પાંચ જુગારીયાઓ ઝડપાયા

ગરૂડેશ્વર પી.એસ.આઈ એમ.બી ચૌહાણ સ્ટાફના માણસો સાથે ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે ગરૂડેશ્વર વ્રજ રેસીડેન્સીમાં મકાન નં.૧૧ દિલીપકુમાર લક્ષ્મણભાઇ રાવળ ના ઘરમા પેહલા માળ ઉપર કેટલાક ઇસમોને ભેગા કરી પૈસા વડે પત્તા પાનાથી નાણાની હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી મળતા જે બાતમી અંગે સુચનાથી ખાનગી રાહે ખરાઇ કરાવતાં જુગારની પ્રવૃતિ ચાલુ હોવાની ખાતરી થઇ હતી.

આ જગ્યાએ રેઈડ કરતા (૧) દિલીપભાઇ લક્ષ્મણભાઇ રાવળ રહેવુજ રેસીડેન્સી મકાન,૧૧ તા.ગરૂડેશ્વર જી.નર્મદા નાઓ પોતાના અંગત ફાયદા માટે પોતાના રહેણાંક મકાનમાં પહેલા માળના રૂમમાં પકડાયેલ ઇસમો (૨) નિલેશભાઇ ભગાભાઇ ડામોર (3) પરેશભાઇ ઇશ્વરભાઇ તડવી ઉવ.૩૫ (૪) રતિલાલ વિલભાઇ તડવી (૫) સતિષભાઇ ઇશ્વરભાઇ તડવી નાઓન ભેગા કરી લાઇટના અજવાળામાં પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડી તેઓની અંગ ઝડતી માંથી મળી આવેલ કુલ્લે રૂ. ૪૯,૫૦૦/ તથા દાવ પરના રોકડ રૂપીયા.૨૧૦/- મળી કુલ્લે રૂપીયા,૪૯,૭૧૦/- તથા પત્તા પાના સાથે મળી આવી ગુનો કરવા બદલ તેઓના વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ધોરણસર થવા કાર્યવાહી કરેલ છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!