The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

શુક્લતીર્થ શ્રીમાળી બ્રાહમણ સમાજ દ્વારા સરપંચ મંજુલાબેન વસાવાને પ્રશસ્તિપત્ર કરાયું એનાયત

શુક્લતીર્થ શ્રીમાળી બ્રાહમણ સમાજ સમસ્ત કારોબારી દ્વારા સરપંચ શ્રીમતિ મંજુલાબેન ચંદુભાઈ વસાવાનું સમસ્ત ગામ શુકલતીર્થ અને ભરૂચ જિલ્લાનું કોરાના કાળ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી ...

ભરૂચ:CNG પંપ ઉપર ગેસ રિફીલીંગ દરમિયાન કારમાં થયો બ્લાસ્ટ

ભરૂચ નર્મદા ચોકડી સ્થીત સી.એન.જી પંપ ઉપર ગેસ રિફીલિંગ દરમિયાન એક કારમાં સી.એન.જી ટેન્ક બ્લાસ્ટ થતા કારના ફૂડચા ઉડી જવા પામ્યા હતા.જો કે આ...

ભરૂચ મુલદ ચોકડી પાસે સુરતથી અમરેલી તરક જતી ખાનગી લકઝરી બસમાં લાગી આગ

અંકલેશ્વર નેશનલ હાઇવે પર મુલદ ચોકડી પાસે સુરતથી અમરેલી તરક જતી ખાનગી લકઝરી બસમાં આગ લાગતા 50થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે...

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંન્નિધ્યમાં 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન

લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયામાં ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરાશે. રાષ્ટ્રીય...

કચ્‍છના લખપતથી નીકળેલી બાઈક રેલી ભરૂચ પહોંચતા ઠેર-ઠેર રેલીનું ભવ્ય સ્વાગત કરાયું

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના લખપતથી શરૂ થયેલી બાઇક રેલી આજે સોમવારે ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી. જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આઝાદી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!