The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

ભરૂચ: જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીના નવનિર્મિત મકાનનું કરાયું લોકાર્પણ

ભરૂચ ના કણબીવગા ખાતે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી નું નવનિર્મિત બિલ્ડીંગ નું મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાયતંત્રના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના વરદહસ્તે કરવામાં...

ભરૂચ જિલ્લામાં ૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે સરપંચનો સંગ્રામ

•૪૮૩ ગ્રામ પંચાયતોની સામાન્ય તથા ખાલી પડેલ ૨૦ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી ૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે રાજય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા...

રાજ્પીપળાના ધારીખેડા ગ્રામ પંચાયતની મહિલા તલાટી લાંચ લેતા ઝડપાઇ

નાંદોદ તાલુકાનાં ધારીખેડા ગ્રામ પંચાયત માં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતી મહિલા તલાટીએ માતા ના મૃત્યુ બાદ તેનું નામ મિલકત માંથી કમી કરવા...

વાલીયા તાલુકામાં ૯૧ રસીકરણ કેન્દ્રો ખાતે ૧૦૯૭૮ વેક્સીનેશનના ડોઝ અપાયા

•ખાસ ઝુંબેશમાં રસીકરણ કરાવનાર દરેક લાભાર્થીને પ્રોત્સાહન માટે “યુવા અનસ્ટોપેબલ સંસ્થા” ધ્વારા એક લિટર ખાધ તેલનું મફતમાં વિતરણ કરાયું સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ...

ભરૂચ: બી.એચ.મોદી. વિદ્યામંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા નિવૃત્ત શિક્ષકનું કરાયું સન્માન

માતા પિતા તો બાળકને માત્ર જન્મ જ આપે છે તેઓ પણ લાગણીના અતિરેકમાં ઘણીવાર બાળકનુ ઘડતર કરવામાં ઊણા ઉતરે છે, તેમને શ્રેષ્ઠ નાગરિક બનાવવાનુ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!