•રાજપારડી પોલીસે કુલ ૨૦૦ સુરક્ષા ગાર્ડ બાઇક ચાલકોને આપી લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો
•પી.એસ.આઇ.એ બાઇક ચાલકોને ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને જાગૃત કર્યા
ભરૂચ શહેર ખાતે...
ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામ માં પ્રાથમિક વિભાગમાં સ્વામી વિવેકાનંદની ૧૫૯મી જન્મ જયંતીનિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી.
જેમાં વિદ્યાર્થીઓએ સ્વામીજીના બાળપણના પ્રસંગો યુવા અવસ્થા...
ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી પાલિકાની હદમાં આવતા તમામ વિજ પોલ ઉપર બાઇન્ડીંગ વાયરો લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. સાથે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ...
• વાગરા તાલુકામાં ખેતીમાં કુદરતી અને માનવસર્જિત થયેલ નુકશાની વળતર ચૂકવે સરકાર
•ઔદ્યોગિક પ્રદુષણનો કાયમી નિકાલ ઝંખતા ખેડૂતો
•વાગરા ખાતે મબલક પ્રમાણમાં ઉત્પાદન થતા અર્ધ શિયાળુ મગનું...
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ઈ.એન. જીનવાલા કેમ્પસ ,અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદની ૧૫૮મી જન્મ જયંતી ઉજવણી તથા મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ...