The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

રાજપારડીમાં પતંગના દોરાથી બચવા પોલીસે બાઇક ચાલકોને ગાર્ડનું કરાયું વિતરણ

•રાજપારડી પોલીસે કુલ ૨૦૦ સુરક્ષા ગાર્ડ બાઇક ચાલકોને આપી લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો •પી.એસ.આઇ.એ બાઇક ચાલકોને ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને જાગૃત કર્યા ભરૂચ શહેર ખાતે...

ભરૂચ: વર્ચ્યુઅલ માધ્યમથી સ્વામી વિવેકાનંદની ૧૫૯ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામ માં પ્રાથમિક વિભાગમાં સ્વામી વિવેકાનંદની ૧૫૯મી જન્મ જયંતીનિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓએ સ્વામીજીના બાળપણના પ્રસંગો યુવા અવસ્થા...

ભરૂચ : ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી પાલિકા પ્રમુખે કરી પ્રજાજોગ અપીલ

ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી પાલિકાની હદમાં આવતા તમામ વિજ પોલ ઉપર બાઇન્ડીંગ વાયરો લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. સાથે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ...

વાગરા ભારતીય કિસાન સંઘે ખેડૂતોની સમસ્યાઓ ના નિરાકરણ મામલે રાજ્યપાલ ને સંબોધી આવેદન પાઠવ્યું

• વાગરા તાલુકામાં ખેતીમાં કુદરતી અને માનવસર્જિત થયેલ નુકશાની વળતર ચૂકવે સરકાર •ઔદ્યોગિક પ્રદુષણનો કાયમી નિકાલ ઝંખતા ખેડૂતો •વાગરા ખાતે મબલક પ્રમાણમાં ઉત્પાદન થતા અર્ધ શિયાળુ મગનું...

અંકલેશ્વર : સ્વામી વિવેકાનંદની ૧૫૮મી જન્મ જયંતી ઉજવણી તથા મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ઈ.એન. જીનવાલા કેમ્પસ ,અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદની ૧૫૮મી જન્મ જયંતી ઉજવણી તથા મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!