શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ, મણિનગરના મહંત તેમજ સાધુતાની મૂર્તિ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી માગશર સુદ પૂનમ ને શનિવારે બપોરે ૨.૦૦ કલાકે ૧૦૧ વર્ષની ઉંમરે...
•878 મથકો પર યોજાશે મતદાન, જિલ્લા કલેક્ટરે તમામ તાલુકા મથકે જઈ સ્થળ નિરીક્ષણ કર્યું
ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર 19 ડિસેમ્બર અને રવિવારે 413 ગ્રામ પંચાયતોની...
માગશર સુદ પુનમના પવિત્ર દિવસે આજે જૂના ભરૂચના નવાદહેરા સ્થીત દત્ત મંદીરે ભાવિકજનો દ્વારા દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દત્તાત્રેય મંદિરમાં...
ભરૂચ નજીક આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે દ્વિદિવસીય કુસ્તીની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બે દિવસની આ કુસ્તી ટુર્નામેન્ટ માં 25 કરતા વધુ કોલેજના...