The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ન્યુઝ વિડીયો

00:02:20

ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે ૫મીથી યોજાશે જ્ઞાનોત્સવ

ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે ભરૂચમાં પહેલી વખત ત્રિદિવસીય પ્રોજેકટ એકજીબિશન કાર્યક્રમ જ્ઞાનોત્સવ યોજાશે. આગામી ૦૫-૦૬-૦૭ જાન્યુઆરીના રોજ યોજાનાર આ મેગા પ્રદર્શનમાં ૫૮૦ જેટલા પ્રોજેકટ...
00:02:18

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પત્નીની નજર સામે જ પતિએ લગાવી મોતની છલાંગ

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર પત્નીની નજર સામે જ પતિની મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સાંજના સમયે બનતા પોલીસ વિભાગે પતિની શોધખોળ...
00:03:21

કવાંટના હમીરપુર ખાતે યોજાનાર આદિવાસી એકતા મહા સંમેલનના સ્થળની મુલાકાત લેતા ધારાસભ્ય ચૈતર વસાવા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના હમીરપુર ખાતે ૩૦ મું આદિવાસી એકતા મહા સંમેલન યોજવાનું હોય દેડીયાપાડા નાં ધારાસભ્ય ચૈતર વસાવા એ રૂબરૂ મુલાકાત લીધી. જેમાં...
00:03:17

નવસારી પાસે માર્ગ અકસ્માત : વર્ષનો છેલ્લો દિવસ 9 લોકો માટે બન્યો જિંદગીનો છેલ્લો દિવસ

નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે ગોઝારો અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં વર્ષનો છેલ્લો દિવસ 9 લોકો માટે જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો. વલસાડથી...
00:02:32

જંબુસરના કનગામમાં વણકર સમાજના સ્મશાનમાં વૃક્ષોના ગેરકાયદેસર કટિંગને રોકવા અપાયું આવેદન

જંબુસર તાલુકાના કનગામ ખાતે જ્યાં વણકર સમાજના બાપ દાદા ના સમયનું સ્મશાન આવેલું છે. જ્યાં જતન કરી ને બચાવેલા વૃક્ષો,દેશી બાવળો આવેલા છે. જે...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!