ભરૂચની જી.એન.એફ.સી.ટાઉનશીપ પાસે આવેલ વિશ્વનાથ ટાઉનશીપના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ૧૨ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૫૩ લાખના મુદ્દામાલની ચોરી કરી...
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી હેઠળ કાર્યરત ડાયરેકટોરેટ ઓફ વીડ રિસર્ચ દ્વારા ત્રિદિવસિય કોંફરન્સનું આયોજન ડિસેમ્બર દરમ્યાન આયોજન કરવામાં...
આમોદ નગરમાં આવેલો પેટ્રોલ પંપ હંમેશા વિવાદોના વમળોમાં રહ્યો છે.આમોદમાં આવેલા સૃહદમ પેટ્રોલ પંપ ઉપર સીએનજી ગેસ પણ વેંચાણ કરવામાં આવે છે.જેમાં આમોદ નગર...