The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

દહેજમાં પ્રદૂષિત પાણીથી વિદેશી પક્ષીઓના મોત

ભરૂચ જિલ્લાના દહેજમાં કંપનીઓ દ્વારા કેમિકલયુકત પાણીનો જાહેરમાં નિકાલ કરી દેવામાં આવતો હોવાથી પશુ-પક્ષીઓના મોતની ઘટના સામે આવી છે. હાલમાં જ કિંગફિશર સહિતના વિદેશી...

ભરૂચના છેવાડાના ગામની દિકરી ડોમેસ્ટિક ઈન્ટરસ્ટેટ કિકેટમાં ઝળકી

ભારતના બોર્ડ ઓફ ક્રિકેટ કંન્ટ્રોલ ઓફ ઈન્ડિયા(BCCI) દ્વારા ભારતના સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોનલ કક્ષાએ ઈન્ટર સ્ટેટ ક્રિકેટની ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. આ...

અંકલેશ્વરના બકરા ચોરી ગેંગના બે આરોપીઓ અમદાવાદના વટવાથી ઝડપાયા

ગત તા.૧૭/૨/૨૩ના રોજ અંકલેશ્વર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળીયામાં આવેલ એક મકાનની બાજુમાં આવેલ બંધ ઓરડાના લોખંડના દરવાજાની ગ્રીલ કાપી,તાળુ તોડી બકરા...

ઉમલ્લામાં બેફામ દોડતી ટ્રકે મહિલાને ટકકર મારી ઘરની દીવાલ પણ તોડી: મહિલાનું મોત

ઝઘડિયા તાલુકાના ઉમલ્લાના જુના ફળિયામાં રહેતા સતિષ વસાવાની માતા સીમા તેના ફળિયામાંથી પસાર થતી હતી તે સમયે પાણેથા તરફ જતી એક ટ્રકના ચાલકે તેને...

શુકલતીર્થમાં રેતી માફીયાઓ દ્વારા કેનાલમાં માટી પુરાણ કરાતાં ખેડૂતોમાં રોષ

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં નર્મદા નદીમાં ચાલતાં ગેરકાયદે ખનન બાદ હવે રેતી માફિયાઓએ કેનાલોમાં પુરાણ કરી દીધું હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે....

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!