The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

મન હોય તો માળવે જવાય : એક અંધ પણ કરી શકે માં નર્મદાની પરિક્ર્મા

નમામી દેવી નર્મદે ભારત દેશમાં નર્મદા નદીની જ પરિક્રમા કરવામાં આવી હોવાથી દેશ-વિદેશીના ભક્તો નર્મદા પરિક્રમા કરતા હોય છે ત્યારે મધ્ય પ્રદેશમાં રહેતા અને...
00:02:32

નનામા પત્ર અને BJP સાંસદના નિવેદન મુદ્દે AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના નામે જારી થયેલ નનામા લેટર બાદ સોમવારે તેઓએ મીડિયા સમક્ષ સ્ફોટક નિવેદન આપ્યું હતું કે, નર્મદા જિલ્લાના તમામ પક્ષના નેતાઓ...

ભરૂચ સાયબર ક્રાઇમે કર્યો કરોડોની છેતરપીંડી કરતા ઇન્ટરનેશનલ દુબઇ કનેક્શન રેકેટનો પર્દાફાશ

સોનામાં રોકાણના બહાને છેતરપીંડી કેસમાં સુરતના ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર સહિત ગેંગના 6 ઝબ્બે   આ ગેંગ રોકાણકારોને લોભ લાલચ આપી પૈસા ન...

ભરૂચમાં ગટરોની ગંદકીના ઢગ સિટી સર્વે કચેરી માર્ગ અને હોસ્ટેલ પર ઠાલવાતા પ્રજા ત્રાહિમામ

એક માર્ગ પરથી બીજા માર્ગ અને હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગંદકીનો ખડકલો કરતી પાલિકાની કામગીરી સામે ઉઠતાં સવાલો ભરૂચના હાર્દસમા વિસ્તારની 40 વર્ષ જૂની વરસાદી પાણી...

કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનના વળતરની માંગ સાથે ભરૂચ કલેક્ટરને અપાયું આવેદન

ભરૂચ ભારતીય કિસાન સંઘ દ્વારા ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલાં નુકસાનીના વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા અપાયેલ આ આવેદનમાં...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!