The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

ભરૂચ શ્રીજી મંદિર ખાતે શ્રીપુષ્ટિપ્રભુના 480માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી

ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ શ્રીજી મંદિર ખાતે શ્રીપુષ્ટિપ્રભુના 480માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વૈષ્ણવ સમાજ દ્વારા ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ...

હવે 42 વર્ષો બાદ આગગાડીના અનુભવો અને યાદો એકતાનગર SOU થી અમદાવાદ હેરિટેજ સ્ટીમ એન્જીન ટ્રેન સાથે !

વર્ષ 1861 માં ડભોઇ-કરજણ વચ્ચે બુલોક ટ્રેનની શરૂઆત બાદ સ્ટીમ, ડીઝલ અને આજનો ઇલેક્ટ્રિક એન્જીનનો યુગ શરૂ થયો હતો. હવે 42 વર્ષો બાદ આગગાડીના અનુભવો...

સુરતમાં સર્જાઈ કરૂણાંતિકા: દીકરીના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા ન થતાં પિતાનું સુસાઈડ

દાતાઓના શહેર સુરતમાંથી એક કરૂણ ઘટનાની જાણકારી સામે આવી રહી છે. જેમાં એક પિતાએ પુત્રીનાં લગ્ન પહેલા ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર...

ભરૂચની DPS સ્કૂલના ડાન્સ અને આર્ટ શિક્ષકે ઘો.7ની વિધાર્થિની સાથે કર્યા શારીરિક અડપલાં : થઈ ધરપકડ

ભરૂચની દિલ્હી પબ્લિક સ્કૂલનો આર્ટ અને ડાન્સ શિક્ષક ધોરણ 5, 6 અને 7 માની વિધાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરતો હોવાની અને શિક્ષણ જગતને શમશાર...

૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ‘મા નર્મદા’ ના કિનારે રાષ્ટ્રીય એકતાદિવસ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય એકતા દિવસ' દેશભરમાં રાષ્ટ્રવાદના સંચારનો ઉત્સવ બની ગયો હોવાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, જેમ ૧૫ મી ઓગસ્ટે દિલ્હીના લાલ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!