The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

અંકલેશ્વરમાં ૪૪ સેન્ટરો ઉપર વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરાયું

ભરૂચ જિલ્લામાં આજરોજ વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકામાં ૪૪ વેક્સિનેશન સેન્ટરો ઉપર ૧૫ થી ૧૭ અને ૧૮ થી વધુ વયજૂથ માટે પ્રથમ ડોઝ તેમજ...

ધંધુકામાં હત્યા કરનારને ફાંસીની માંગ સાથે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર

હિન્દુ સંગઠનના આગેવાનો મોટીસંખ્યામાં જોડાયા અમદાવાદના ધંધુકા ગામમાં કિશનભાઇ શિવાભાઈ  ભરવાડ દ્વારા એક વિડીયો સોશિયલ મિડીયામાં મુકવામાં આવ્યો હતો.જેના લીધે કેટલાક અસામાજીક તત્વો દ્વારા...

ધંધુકા ખાતે કરપીણ હત્યા બાબતે ન્યાય અપાવવા ભરૂચ કરણી સેનાએ કરી રજૂઆત

ગત તા. ૨૫/૦૧/૨૦૨૨ ના રોજ સ્વ. કિશનભાઈ ભરવાડનું મુસ્લિમ જાતિના લોકોએ જાહેરમાં ગોળી મારીને કરપીણ હત્યા કરી છે અને ભૂતકાળમાં સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ...

ભરૂચમાં તસ્કરોએ ઉજવ્યો સુપર સન્ડે : ચાર સ્થળોએ બની ચોરીની ઘટના

તસ્કરો સોના-ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા મળી અંદાજીત ૨ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર શિયાળાની સીઝનમાં ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરોએ પોલીસને...

ભરૂચ : ૧૫ થી ૧૭ વર્ષના વેક્સિન લેનાર બાળકોને સ્કુલ બેગ આપી કરાયા પ્રોત્સાહિત

કોરોના સુરક્ષાચક્રને સુનિશ્ચિત કરવા ખાસ કોવિડ-૧૯ રસીકરણ મેગાડ્રાઈવ અંતર્ગત આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે ભરૂચની જીએનએફસી સ્કુલ ખાતે ૧૫ થી ૧૭ વર્ષ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!