The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

ગુજરાત

16 તારીખે ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધને જિલ્લાના ખેડૂતોને સમર્થ આપવા કોગ્રેસ આગેવાન સંદીપ માંગરોલાએ કરી અપીલ

ભરૂચ કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માગરોલા એ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજી ગુજરાત ના તમામ ખેડૂતો ને અપીલ કરી...

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 45 દિવસ બાદ જેલમુકત

ભરૂચ AAP ના ઉમેદવાર દેડિયાપાડાના ધારાસભ્ય 45 દિવસ બાદ જેલમુકત થતા સ્વંયભૂ લોકસમર્થન અને શક્તિપ્રદર્શન વચ્ચે જેલ બહાર તેઓને લોકોએ દેખો દેખો કોન આયા...

ભરૂચના એક રામભક્ત દ્વારા પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખન શૈલીમાં રામ રક્ષા સ્તોત્રમ

ભરૂચના એક રામભક્ત નરેન્દ્ર કે સોનાર દ્વારા પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખન શૈલીમાં રામ રક્ષા સ્તોત્રમના કુલ ૩૮ શ્લોકને સંસ્કૃત ભાષામાં આલેખન કર્યું  છે...

ભરૂચના મારવાડી ટેકરા વિસ્તાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

ભરૂચ લોકલ ક્રાઇમબ્રાંચના પી.એસ.આઈ. પી.એમ.વાળા સહિત સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેરના રોટરી ક્લબની પાછળ આવેલ મારવાડી...

ઘાણીખુટ કરજણ નદીના પુલ ઉપર પડી ભયજનક તિરાડ

નેત્રંગ તાલુકાના સીમાડા પર વહેતી કરજણ નદીનો પુલ આશરે 60 વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો છે.1994 માં કરજણ નદીમાં આવેલ ઘોડાપૂરમાં પુલને...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!