નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બોગસ તબીબનો રાફડો ફાટી નીકડ્યો છે.ભોળા આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા બોગસ તબીબો પર એક વાર પોલીસ કાર્યવાહી થાય તો...
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત અને દેશમાં આદિવાસીના વિકાસ માટે સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી સહિતને લેખિત રજુઆત કરી ચેકડેમ અને તળાવોથી હાલ આદિવાસીઓ...
સાગબારા પોલીસ ટીમ તેમના વિસ્તારમા તકેદારી પેટ્રોલીંગમા હતી. દરમ્યાન તેમને બાતમી મળેલ કે, સેલંબા ઇન્દીરા આવાસ ફળીયાની પાછળ આવેલ ખાડીના કિનારે કેટલાક ઇસમો પત્તાપાનાનો...
પ્રથમ નંબરે એક લવ્ય થવા બીજા નંબરે અર્પણ આદિવાસી લોકો કલ્યાણ ટ્રસ્ટ,પાંચપીપરી આવી હતી
સાગબારા ખાતે અર્પણ આદીવાસી લોકો કલ્યાણ ટ્રસ્ટ, પાંચપીપરી દ્વારા...