દેડીયાપાડા મામલતદાર ઓફીસ ખાતે આવેલી જન સેવા કેન્દ્રમાં સોમવારે સવારથી જ નેટવર્ક બંધ રહેતા લોકો અટવાયા હતા.
હાલ શાળાના બાળકોનું પરીણામ જાહેર થતા અન્ય...
પોતાના આખાબોલા વ્યક્તિત્વ માટે જાણીતા ભરૂચ નર્મદા જીલ્લાનાં સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ખાતે ભારતીય જનતા પાર્ટીના મંડળની એક બેઠકમાં આદિવાસીઓને...
વડિયા ગામના સ્થાનિક લોકોનાં ખાસ કરીને નોકરી કરતા કર્મચારીઓના પ્રાધા જેવા કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશનકાર્ડમાં કેવડીયાની જગ્યાએ એકતા નગર નામ દાખલ...
કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય તેમજ પોલીટેક્નિક કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, દેડીયાપાડા ખાતે કલરવ-૨૦૨૨નો ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં...