The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

મનોરંજન

અંકલેશ્વર અવિરાજસિંહ માંગરોલાએ તેનું કલાકાર અને ફિલ્મકાર બનવાનું સ્વપ્ન કર્યું સાકાર

અંકલેશ્વરના અવિરાજસિંહ માંગરોલાએ તેનું કલાકાર અને ફિલ્મકાર બનવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. પી.પી. સવાણી સ્કૂલનો આ કોલેજીયન ગુજ્જુઓ માટે 27 મે એ લાવી રહ્યો...

બાળકમાં રહેલી આંતરિક શક્તિ બહાર લાવવા શ્રવણ વિદ્યાધામમાં યોજાયો સમર કેમ્પ

ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામ માં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળ મંદિર થી ધોરણ 8 સુધી ના વિદ્યાર્થીઓ એ લાભ લીધો હતો. આ...
00:05:11

ભરૂચના રંગ કુટીરમાં યોજાયો રંગોનો ઉત્સવ ફાગ રસીયા

ભરૂચની રંગ કુટીર સોસાયટીમાં અખીલ શાહના ઘર આંગણે ફાગ રસીયાનું આયોજન શ્રી વલ્લભ મિત્ર પરિવારના સહયોગ્થી કરવામાં આવ્યું હતું.જેમાં અબાલ વૃદ્ધ સૌ મન મુકીને...

ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ

અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ડાંગ દરબારના ઐતિહાસિક મહોત્સવમા પધારેલા દેશવિદેશના મહાનુભાવોનુ રાજ્ય સરકાર વતી સ્વાગત કર્યુ...

ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં સ્થાપકના જન્મદિન તથા સંસ્થાના સ્થાપના દિનની કરાઇ ઉજવણી

ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા એ આજે પોતાના કાર્યશૈલી ના 15 વર્ષ પૂર્ણ કર્યા અસ્મિતા વિકાસ કેન્દ્ર ની સ્થાપના સન ૨૦૦૭ માં માનસિક...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!