ઝઘડીયા તાલુકાના સારસા બ્રાંચ પોસ્ટ માસ્ટર બે ખાતા ધારકોના ખાતામાંથી 1.20 લાખ બારોબાર ઉચાપત કરતા રાજપારડી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.
આ બનાવમાં...
ભરૂચની જી.એન.એફ.સી.ટાઉનશીપ પાસે આવેલ વિશ્વનાથ ટાઉનશીપના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ૧૨ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૫૩ લાખના મુદ્દામાલની ચોરી કરી...