The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

JD Reporter

2390 POSTS

Exclusive articles:

વાલિયા: સીંગલાના ૨૯ વર્ષીય યુવાને ઝેરી દવા પી જીવનલીલા સંકેલી

વાલિયા તાલુકાના સિંગલા ગામે એક આશાસ્પદ યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિજયું હતું. વાલિયાના સીંગલા ગામે રહેતો ૨૯ વર્ષીય ચેતન...

ભરૂચ: કિસનાડ ગામે બે મકાનોમાં એકાએક આગથી મચી અફરાતફરી

ભરૂચના કિસનાડ ગામે બે મકાનોમાં મોડી સાંજે એકાએક આગ ભભૂકતા અફરાતફરી મચી જવા પામી હતી. ભરૂચના કીશનાડ ગામમાં આવેલા પટેલ ફળિયામાં આવેલા હસમુખ મંગળભાઈ પટેલ...

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે પર અજાણ્યા વાહનની અડફટે આવેલ દિપડાનું આખરે મોત

• મૂલદ ચોકડીથી ટોલ પ્લાઝા વચ્ચે નેશનલ હાઇવે ક્રોસ કરતી વેળા દિપડો વાહનની અડફટે આવ્યો ભરૂચ – અંકલેશ્વરની મૂલુદ ચોકડી થી ટોલ પ્લાઝાની વચ્ચે નેશનલ...

આમોદ: કિશોરીના શંકાસ્પદ મોતના મુદ્દે થયો મોટો ખુલાસો

• પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ કર્યા પછી હત્યા કરાઈ હોવાનો ખુલાસો ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ગામમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલી સગીરાની લાશના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો...

ભરૂચ: પેરોલ જમ્પ કરી નાસતો ફરતો કાચા કામનો કેદી ઝડપાયો

ભરૂચ સબજેલમાંથી વચગાળાના જામીન પરથી નાસતો ફરતો ફરાર કેદીને ઝડપી પાડવામાં પેરોલ ફ્લો સ્કોર્ડને સફળતા મળી છે. ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો નાસતા-ફરતા...

Breaking

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...
spot_imgspot_img
error: Content is protected !!