The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized અંકલેશ્વર: પતિ પત્ની વચ્ચે નજીવા ઝઘડામાં પતિએ કરી આત્મહત્યા

અંકલેશ્વર: પતિ પત્ની વચ્ચે નજીવા ઝઘડામાં પતિએ કરી આત્મહત્યા

0
અંકલેશ્વર: પતિ પત્ની વચ્ચે નજીવા ઝઘડામાં પતિએ કરી આત્મહત્યા

અંકલેશ્વરના સાંળગપુર નજીક આવેલ મંગલદીપ સોસાયટીમાં પતિએ ગળે ફાંસો લગાવી આપઘાત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
મૂળ ભાગલપુર બિહારના મોહિદ્પુરના રહેવાસી અને હાલ અંકલેશ્વરના સાંળગપુર નજીક આવેલ મંગલદીપ સોસાયટી-૧માં રહેતા નિરંજન આમીર તાતીને પત્ની રાનીદેવી સાથે મોબાઇલ માંગતા થયેલ ઝઘડાનું માઠું લાગી આવતા પતિ નિરંજન તાતીએ ઘરમાં પંખા સાથે ફાંસો લગાવી આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાની જાણ જી.આઇ.ડી.સી પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!