ભરૂચના એક રામભક્ત નરેન્દ્ર કે સોનાર દ્વારા પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખન શૈલીમાં રામ રક્ષા સ્તોત્રમના કુલ ૩૮ શ્લોકને સંસ્કૃત ભાષામાં આલેખન કર્યું છે...
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા બજાવતા ડો. કૃણાલ ચાપાનેરીએ થર્ડ મેન ઓફ સ્ટીલ બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં મિસ્ટર ભરૂચ 2023-24 ના બે એવોર્ડ...