The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #pmoindia

Browse our exclusive articles!

સોનાલી ફોગાટના મોતમાં અત્યાર સુધીમાં 4ની ધરપકડ

હરિયાણા બીજેપી નેતા સોનાલી ફોગાટના મૃત્યુના સંબંધમાં ગોવા પોલીસે શુક્રવારે ક્લબના માલિક અને ડ્રગ સ્મગલર સહિત વધુ બે લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ક્લબના...

વાગરા તાલુકામાં આવેલી અંભેલની શાળાની ઇમારત જર્જરીત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી અંભેલ પ્રાથમિક શાળાના ઓરડાઓ તકલાદી બની જતાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના જીવ જોખમમાં મુકાયાં છે. વાગરા તાલુકામાં આવેલ અંભેલ પ્રાથમિક શાળાઓના...
00:02:47

ભરૂચમાં સાતમથી શરૂ થતા મેઘમેળાની તાડામાર તૈયારી શરૂ

શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ચાલનારા મેઘમેળામાં ભારતભરના લાખો શ્રદ્ધાળુ ઉમટશે. દીન દુ:ખીઓના જીવનમાં આનંદના દિવસ તરીકે જો કોઇ મહત્વનો સમય હોય તો તે...
00:03:23

જંબુસર ખાતે જિલ્લાકક્ષાના ૭૬માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરાઇ

કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને...

ભરૂચ કલેકટરે સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજમુદારનું બહુમાન કરી આપી શુભેચ્છા

ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદારના ઘરે જઈને કલેકટર તુષાર સુમેરાએ સ્વાતંત્ર્યપર્વની શુભેચ્છાઓ પાઠવી તથા  સુત્તરની આંટી પહેરાવી અને શાલ ઓઢાડી બહુમાન કર્યુ દેશની મહામુલી...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!