ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના શુકલતીર્થ ગામે ધૂળેટીના દિવસે ધૂળેટીની ઉજવણી બાદ નર્મદામાં નહાવાગયેલા ત્રણ યુવાનો પૈકી બે યુવાનોના દૂબી જવાથી મોતની ધટના બનતા...
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે આજે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે ગામ તળાવ ઉંડું કરવાના કામનું ખાતમુહુર્ત કરી સુજલામ-સુફલામ જળ અભિયાનનો વિધિવત પ્રારંભ...