ગરૂડેશ્વર પી.એસ.આઈ એમ.બી ચૌહાણ સ્ટાફના માણસો સાથે ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે ગરૂડેશ્વર વ્રજ રેસીડેન્સીમાં મકાન નં.૧૧ દિલીપકુમાર...
નર્મદા જિલ્લા શ્રી રાજપૂત સમાજ સેવા સમિતિના પ્રમુખ જયેન્દ્રસિંહ મંગરોલા, સુરેન્દ્રસિંહ રાજ, દુષ્યંતસિંહ રાવલજી, જસપાલસિંહ ગોહિલ, દિવ્યાંસિંહ સહિતનાં આગેવાનો એ રજુઆતમાં જણાવ્યું હતું કે...