The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: JAMBUSAR BJP

Browse our exclusive articles!

જંબુસર રામજી મંદિર ખાતે રામજન્મોત્સવ પ્રસંગે ઉજવણી કરાઇ

જંબુસરના પૌરાણિક શ્રી રામજી મંદિર ખાતે પણ સૌના પ્રેરણાસ્ત્રોત અને પ્રત્યેક સનાતની હિન્દુ નું ગૌરવ એવા  મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે...

ગજેરા ચોરાવગામા આનંદના ગરબા થકી માંની પ્રાર્થના કરવામાં આવી

હિન્દુ ધર્મમાં બે નવરાત્રિ ચૈત્રી અને આસો નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિમાં પુંજન અર્ચન ભક્તિનો અનેરો મહિમા છે. આ નવલા નવ દિવસો...

સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે ડાયાલિસીસ સેન્ટરનો શુભારંભ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ધ્વારા આયોજીત આઈ.કે.ડી.આર.સી. – અમદાવાદ ધ્વારા સંચાલિત ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત અત્યાધુનિક ૧૧ ડાયાલિસીસ સેન્ટરના ઈ-લોકાર્પણ સાથે...

જંબુસર તાલુકાના અણખી ગામે થી ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનો કરાયો પ્રારંભ

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા ઉજવણીના ભાગરૂપે આઝાદીકા અમૃત મહોત્સવ તેમજ ભાજપના સ્થાપના દિન ની ઉજવણીના ભાગરૂપે યુવા મોરચા દ્વારા ભરૂચ જિલ્લાની...

આમોદમાં પવિત્ર નવરાત્રી અને રમઝાનના તહેવારો ટાણે ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય

નગરજનોમાં પાલિકા શાસકો સામે રોષ. આમોદ નગરમાં હાલ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે....

Popular

વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય મોત, ઘરમાંથી મળી આવ્યા મૃતદેહ

ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક...

કેનેડામાં અકસ્માતમાં આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતન લવાયો ,અંતિમ સંસ્કાર કરાયા

કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ...

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી બોલેરો પીકઅપમાં કોપરના કેબલ સાથે બે ની અટકાયત

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,દરમિયાન માહિતી મળી હતી...

શુક્લતીર્થ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ–2025 યોજાયો

ભરૂચ તાલુકાના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે 2 દિવસીય...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!