The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: JAMBUSAR BJP

Browse our exclusive articles!

જંબુસર રામજી મંદિર ખાતે રામજન્મોત્સવ પ્રસંગે ઉજવણી કરાઇ

જંબુસરના પૌરાણિક શ્રી રામજી મંદિર ખાતે પણ સૌના પ્રેરણાસ્ત્રોત અને પ્રત્યેક સનાતની હિન્દુ નું ગૌરવ એવા  મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે...

ગજેરા ચોરાવગામા આનંદના ગરબા થકી માંની પ્રાર્થના કરવામાં આવી

હિન્દુ ધર્મમાં બે નવરાત્રિ ચૈત્રી અને આસો નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિમાં પુંજન અર્ચન ભક્તિનો અનેરો મહિમા છે. આ નવલા નવ દિવસો...

સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે ડાયાલિસીસ સેન્ટરનો શુભારંભ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ધ્વારા આયોજીત આઈ.કે.ડી.આર.સી. – અમદાવાદ ધ્વારા સંચાલિત ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત અત્યાધુનિક ૧૧ ડાયાલિસીસ સેન્ટરના ઈ-લોકાર્પણ સાથે...

જંબુસર તાલુકાના અણખી ગામે થી ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનો કરાયો પ્રારંભ

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા ઉજવણીના ભાગરૂપે આઝાદીકા અમૃત મહોત્સવ તેમજ ભાજપના સ્થાપના દિન ની ઉજવણીના ભાગરૂપે યુવા મોરચા દ્વારા ભરૂચ જિલ્લાની...

આમોદમાં પવિત્ર નવરાત્રી અને રમઝાનના તહેવારો ટાણે ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય

નગરજનોમાં પાલિકા શાસકો સામે રોષ. આમોદ નગરમાં હાલ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે....

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!