અંક્લેશ્વર પ્રતિન ચોકડી પર એચ.ડી.એફ.સી બેંક સામે માર્ગ પર બોલેરો ચાલકે બંદૂક તાકી ટેમ્પો હટાવ નહિ તો ભડાકે દેવાની ધમકી આપી હતી.
મુળ બનાસકાંઠાના ભાવા...
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર અલખધામના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજીએ ૮૪ વર્ષની જૈફ વયે દેહ ત્યાગ કરી સામાધી લેતાં...
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સયુંકત ઉપક્રમે જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારીની કચેરી, ભરૂચ દ્વારા વિશ્વ યોગ દિવસ-૨૦૨૩ નિમિત્તે તપોવન સંસ્કાર...