આઝાદીકા અમ્રુત મહોત્સવ હેઠળ ભારત સરકારની ગાઈડલાન્સ મુજબ ભરૂચ જિલ્લામાં જન શિક્ષણ સંસ્થાન દ્વારા સ્વછતા પખવાડિયું ઉજવાઈ રહેલું છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચના હેરિટેજ...
દહેજ પંથકના કડોદરા નજીક આવેલ વિલોવુડ કંપનીમાં વેલ્ડીંગ કામ દરમ્યાન ઇન્સ્યુલેશન મટીરીયલમાં અચાનક આગ ફાટી નીકળતા એક સમયે કામદારોમાં ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
જોકે...
જંબુસર કોંગ્રેસ અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો મામલતદાર કચેરી ખાતે એકત્ર થયાં હતાં જ્યા પ્રાંત અધિકારી એ કે કલસરીયાને આવેદનપત્ર અપાયું હતું.
જેમાં જણાવ્યુ હતુ કે આગામી...