The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #information Department Gandhinagar

Browse our exclusive articles!

માટીની પ્રતિમાઓનું ભરૂચ નર્મદામાં વિસર્જન કરવાની મંડળોની માંગથી પાલિકા મુંઝવણમાં

ભરૂચમાં વર્ષોથી ગણેશજીની પ્રતિમાઓનું નીલકંઠેશ્વર મહાદેવ મંદીરના ઘાટ ખાતે વિસર્જન કરવામાં આવતું હતું. ત્યારબાદ ગણેશજીની વિશાળ પ્રતિમાઓની સ્થાપનાનો ટ્રેન્ડ ચાલુ થતાં વિશાળ પ્રતિમાઓનું વિસર્જન...

શ્રવણ વિદ્યાધામ ભરૂચ ખાતે સીંગલ યુઝ પ્લાસ્ટીક અવેરનેશ કાર્યક્રમ યોજાયો

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને શ્રવણ વિદ્યાધામ, ભરૂચના સંયુક્ત ઉપક્રમે "SINGLE USE PLASTIC " ના ઉપયોગ પર જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ 5મી સપ્ટેમ્બરના રોજ...

અંકલેશ્વર ભાગ્યોદય સોસાયટી નજીક ટ્રાવેલ્સ સંચાલક પર ફાયરિંગ મામલે વધુ બે ઝડપાયા

ગઇ તા. ૦૩/૦૮/૨૦૨૨ ની રાતે અંકલેશ્વર શહેર વિસ્તાર અલનૂર કોમ્પ્લેક્ષ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા પોતાની જ્યૂપિટર ગાડી લઇ...

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ગુરુવંદના સાથે શિક્ષક દિનની કરાઈ ઉજવણી

ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવા આવે છે. જેના ભાગરૂપે દરેક શાળાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે...

ભરૂચ જિલ્લાના સરકારી કર્મચારીઓઓએ જૂની પેંશન યોજનાની માંગ સાથે યોજી રેલી

ભરૂચ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચાના નેજા હેઠળ હજારો સરકારી કર્મચારીઓએ જૂની પેંશન યોજના લાગુ કરવા, કેન્દ્રની જેમ વય મર્યાદા 60 વર્ષ કરવા, સાતમો પગાર...

Popular

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ...

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25...

અંકલેશ્વરના અવાદરમાં પ્રેમ સંબંધ મુદ્દે હુમલો : બે ઝડપાયા

અંકલેશ્વરના અવાદર ગામમાં પ્રેમ સંબંધ મુદ્દે નારાજગી રાખી હુમલો...

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના દીદાર માટે ભરૂચ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!