The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #information Department Gandhinagar

Browse our exclusive articles!

સાગબારાના સિમનીપાદર ગામે ગરીબ જરૂરિયાતમંદ લોકોને કપડાનું કરાયું વિતરણ

સાગબારા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ સિમનીપાદર ગામે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાગબારા દ્વારા ગરીબ પરિવારના સભ્યોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાગબારા...
00:02:08

કેન્દ્ર સરકારે 12 જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરતા ભરૂચ આદિવાસી સમાજે નોંધાવ્યો વિરોધ

ભરૂચ આદિવાસી સમાજ દ્વારા અનુસુચિત જન જાતિના ખોટા જાતિ પ્રમાણ પત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું....

આમોદના માતર ગામે લોકોને બચકાં ભરી આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો

આમોદ તાલુકાના માતર ગામે લોકોને બચકાં ભરી આતંક મચાવનાર કપિરાજને આખરે વનવિભાગે પાંજરામાં પૂરતા લોકોએ હાશકારો લીધો હતો. આમોદ તાલુકાના માતર ગામે કપિરાજે પાંચ થી...
00:02:03

ભરૂચ પાંજરાપોળ ખાતે માલધારી સમાજના પશુઓના મોતનું વળતર ચૂકવવાની કરાઇ માંગ

તાજેતરમાં જ ભરૂચ નગરપાલિકા દ્વારા રસ્તે રડતા માલધારી સમાજના દુધાળા પશુઓ અને પ્રેગનંટ ગાયોને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કેટલી ગાય અને...

ભરૂચમાં 0 થી 5 વર્ષ ના બાળકો માટે પોલીયો રસીકરણનો કાર્યક્રમ યોજાયો

ભરૂચમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે નિમિત્તે આજ રોજ 0 થી 5 વર્ષ ના બાળકો માટે પોલીયો રસીકરણ નો કાર્યક્રમ યોજાયો...

Popular

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ...

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25...

અંકલેશ્વરના અવાદરમાં પ્રેમ સંબંધ મુદ્દે હુમલો : બે ઝડપાયા

અંકલેશ્વરના અવાદર ગામમાં પ્રેમ સંબંધ મુદ્દે નારાજગી રાખી હુમલો...

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના દીદાર માટે ભરૂચ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!