મહાસુદ સાતમને તારીખ 4 થી ફેબ્રુઆરીએ પાવન સલીલા માં નર્મદાજીના જન્મોત્સવ ની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ભરૂચના...
રિલાયન્સ મોલે એમ.આર.પી. કરતા પાંચ રૂપિયા વધારે લેતા રૂપિયા એક લાખનો દંડ
નફા ખોરી કરનાર વેપારીઓ સામે કન્ઝયુમર કોર્ટે આકરા તેવર આપનાવ્યાં છે. તાજેતરમાં...
ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી 26 ફૂટે પહોંચી છે, જેને લઈને જિલ્લાના 800થી વધુ લોકોનું અને પશુધનનું સ્થળાંતર કરાયું છે, જ્યારે શાળામાં રજા જાહેર...
ભરૂચ જિલ્લામાં ૪ સ્થળેથી નીકળનારી જગન્નાથ રથયાત્રા ને લઇ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ સાથે ચુસ્ત બંદોબસ્ત મુકી કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રયત્નો હાથધરાયા છે. જેમાં...
અમદાવાદ જીલ્લાના વિરમગામ ખાતે શૈક્ષણીક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહેલા અંજુનિકકુમારીને દિલ્હી ખાતે ઇ.ઇ.સી દ્વારા આયોજિત એજ્યુકેશન એક્સેલન્સ કોન્ક્લેવમાં "આઇકો લીડરશીપ એવોર્ડ -2022" એનાયત...