આઝાદીના 75 વર્ષના અમૃતપર્વ નિમિત્તે શ્રવણ વિદ્યાધામમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત વાણીની દેવી સરસ્વતી માતાના શ્લોકથી કરવામાં આવી.
ત્યારબાદ આ સમારોહના મખ્ય...
શ્રી.એન.બારોટ વિદ્યાલય ડેડીયાપાડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી પસંગે માનવ સાકળ રચી ભારત દેશનો નકશો અને રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો હતો.
જેમાં શાળાના...
ભરૂચ તાલુકા કક્ષાની દોડનું આયોજન સંસ્કાર વિદ્યાભવન, ઝાડેશ્વર ખાતે કરવામાં આવ્યું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇ.આઈ દિવ્યેશભાઇ પરમાર ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું...
સુરતમાં વિદ્યાર્થી સાથે યૌનશોષણનો મામલે આખરે યૌન શોષણ કરનાર આચાર્યની અટકાયત કરવામાં આવી છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલ મનપા શાળા નંબર 300ના આચાર્ય નિશાંત...