The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #education

Browse our exclusive articles!

ઝઘડિયાના નવીતરસાલી ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ખાતે આવેલ શેૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની પ્રાથમિક શાળામાં આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહનું આયોજન...

ભરૂચ:અટાલી ખાતે આશ્રમશાળાના ૨૦૦ વિદ્યાર્થીઓને વિનામુલ્યે યુનિફોર્મ અને બુટ-મોજા અપાયા

આજરોજ અટાલી આશ્રમશાળા ના ધોરણ ૧ થી ૮ માં ભણતા વિદ્યાર્થીઓ તેમજ   વિદ્યાર્થીનીઓને ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ દહેજ દ્વારા કંપનીના યુનિટ હેડ વ્યાનું  વ્યાસ ના...
00:02:02

ભરૂચમાં ધો.૧૦ની વિદ્યાર્થીની વારંવાર બની આચાર્યના દુષ્કર્મનો ભોગ !

ભરૂચ નગરમાં ગુરૂ એવો આચાર્ય જ હેવાન બન્યો હોવાનો ઘૃણાસ્પદ કિસ્સો બહાર આવતાં સમગ્ર પંથકમાં લંપટ નરાધમ એવા સરસ્વતિ વિધાલયનાં આચાર્ય રણજીત પરમાર સામે...

શ્રવણ વિદ્યાધામ ભરૂચ ખાતે સીંગલ યુઝ પ્લાસ્ટીક અવેરનેશ કાર્યક્રમ યોજાયો

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને શ્રવણ વિદ્યાધામ, ભરૂચના સંયુક્ત ઉપક્રમે "SINGLE USE PLASTIC " ના ઉપયોગ પર જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ 5મી સપ્ટેમ્બરના રોજ...

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ગુરુવંદના સાથે શિક્ષક દિનની કરાઈ ઉજવણી

ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવા આવે છે. જેના ભાગરૂપે દરેક શાળાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!