શૈક્ષણિક ક્ષેત્રે ભરૂચ ઉપરાંત ગુજરાતમાં એક આગવું નામ ધરાવતા ભરૂચની નારાયણ વિદ્યાલયના ડાયરેકટર ડૉ. ભગુભાઈ પ્રજાપતિએ ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે ઇન્ડો બાલીનેસ એચિવર એવોર્ડ...
ભરૂચ જિલ્લાના અટાલી ખાતે આદિવાસી બાળકોના અભ્યાસાર્થે વર્ષોથી કાર્યરત આશ્રમશાળાના નવા બિલ્ડીંગનું ખાતમહુર્ત રોજરી કંપની લિમિટેડ તથા યુનિટોપ કંપની જોલવા દ્વારા કરવામાં આવ્યું હતું.
...
પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થનારા શિક્ષકોનો સન્માન કાર્યક્રમ તા.18/10/ 22 ને મંગળવારના રોજ સવારે 9:00 કલાકે બી.આર.સી ભવન દેડીયાપાડા ખાતે રાખવામાં...