ભરૂચ જિલ્લા માં આવેલ સામલોદ ગામ માં આવેલી એમ.પી. વિદ્યાલય માર્ચ.2022 માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સારું આવેલ છે.
સામલોદની એમ.પી. વિદ્યાલય ની...
21 વિદ્યાર્થીઓના A-1 ગ્રેડ, 963 નાપાસ
ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.52 ટકા પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં સૌથી વધુ નેત્રંગ કેન્દ્રનું 96.76...
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ 22માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લાનું 68.12 ટકા પરિણામ જાહેર થયું છે.
બે વર્ષથી કોરોનાના...
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવતા છ શિક્ષકોએ પાંચ વર્ષ પૂર્ણ કરતા તેમને પુરા પગારમાં સમાવેશ કરતા ઓર્ડર અર્પણ કાર્યક્રમ...